ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં 55 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાયું.